માતૃત્વનો નિર્દોષભાવ

 

માતૃત્વનો નિર્દોષભાવ


________________

નોખી છે આ છબી..,

તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન,

પરમાર્થની પ્રાર્થના લઇ શુભાશિષ દેતો માતૃત્વનો હાથ.

જગત જનની અહી માતૃભાવનો છૂપો આશીર્વાદ છે.

કૃતાર્થ થાતી અશ્રુ પણ થઇ જાય છે નિર્દોષભાવ,

જેની સાથે જનસમૂહનો ખુમારી સથવારો,

ક્ષણ આ પાપરહિત નેત્રભીની...!!

નોખી છે આ છબી...,

 

             --વિરેન્દ્રસિંહ અટોદરીયા

                (પત્રકાર) ભરૂચ તા-26-8-2025

(PM મોદીની વાયરલ છબી પર લખાયેલા લખાયેલી લિટીઓ)

 

 

 

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...